સાવધાન ! / ભારતને ધ્રૂજાવી દેવાના નાપાક ઇરાદે અલકાયદાનાં અંદાજે 400 આતંકીઓ થયા સક્રિય,  UN ના રિપોર્ટમાં વિસ્ફોટક માહિતી

 An estimated 400 Al Qaeda terrorists have been active with the nefarious intention of shaking India

UNના રિપોર્ટ અનુસાર, AQIS અફઘાનિસ્તાન આતંકવાદી ગતિવિધિઓમાં વ્યસ્ત છે. તેમાં 180 થી 400 આતંકવાદીઓ ભારત, બાંગ્લાદેશ, મ્યાનમાર, પાકિસ્તાનના નાગરિકો છે.

બ્રેકિંગ ન્યૂઝ