વિધર્મી હરકત / વડોદરામાં ધાર્મિક લાગણી દુભાવવાની ચેષ્ટા, સ્વામિનારાયણ મંદિરના ગેટ બહાર નોન-વેજની થેલી નાખતા ભક્તોમાં રોષ

 An attempt to hurt religious sentiments in Vadodara, throwing a Nonveg bag near the gate of Swaminarayan temple

વાડી વિસ્તારમાં આવેલા ઐતિહાસિક સ્વામિનારાયણ મંદિરની બહાર કોઈ આવારા ઈસમે નોન વેજ ભરેલી થેલી નાખી શાંતિ ડહોળવાનો પ્રયાસ કર્યો હતો

બ્રેકિંગ ન્યૂઝ