મહીસાગર / અંબાજીથી પરત ફરતા પદયાત્રિકોને લક્ઝરી બસે એડફેટે લેતા 1નું મોત, 12 લોકોને ઈજા

 An accident near Karanpur in Mahisagar, in this incident one death and 12 injured

મહીસાગરના કરણપુર પાસે અકસ્માતની ઘટના સામે આવી જેમાં ધાર્મિક સ્થાનેથી પરત ફરતા યાત્રિકોને બસ ચાલકે અડફેટે લીધા હતા, અકસ્માતમાં એક વ્યકિતનું મોત, 12 લોકો થયા ઈજાગ્રસ્ત

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ