FOLLOW US
સુરતના રહેવાસી બે પ્રેમી પંખીડાએ બગસરા આવીને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી. આ પ્રેમી પંખીડાએ ઝેરી દવા પીને મોતને વહાલુ કર્યુ હતુ.
કોણ છો મૃતકો?
આકાશ મકવાણા અને અસ્મિતા ડાભીએ આપઘાત કર્યો છે. બંનેના મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
પોલીસે શરૂ કરી કર્યવાહી
પોલીસે અત્યારે તો બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમમાં મોકલીને કાનુની કાર્યવાહી હાથ ધરી છે.