બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / અમરેલીમાં કરન્ટ લાગતાં એક પરિવારના 3 યુવકોના મોત, મકાનમાં સ્લેબ ભરતાં બન્યું

દુ:ખદ / અમરેલીમાં કરન્ટ લાગતાં એક પરિવારના 3 યુવકોના મોત, મકાનમાં સ્લેબ ભરતાં બન્યું

Last Updated: 11:13 PM, 23 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Amreli News: અમરેલીના હનુમાનપુર ગામે વીજકરંટથી 3 લોકોના કમકમાટી ભર્યા મોત થયા છે, નવા મકાનમાં સ્લેબ ભરાતા સમય બની ઘટના

અમરેલીના હનુમાનપુર ગામે વીજકરંટથી 3 લોકોના મોત થયા છે. નવા મકાનમાં સ્લેબ ભરાતું તે સમય ઇલેક્ટ્રિક શોક લાગતા એકજ પરિવારના 3 યુવકોના કમકમાટી ભર્યા મોત થયાની વિગતો સામે આવી છે.

AM

વીજકરંટથી 3 લોકોના મોત

પાપ્ત વિગતો મુજબ મકાનમાં સ્લેબ ભરવા જતા ઇલેક્ટ્રિક શોક લાગ્યો હતો. જેમા એક જ પરિવારના ત્રણ યુવકોના મોત થયા છે. ત્રણ યુવકના મોત થતાં કુટુંબ પર આફત આવી પડી છે અને જેઓ ઘેરા શોકમાં ગરકાવ થયા છે. સમગ્ર પંથકમાં શોકનો મોજુ ફરી વળ્યું છે.

AA 11 3

આ પણ વાંચો: પેટ્રોલ-ડીઝલને GSTમાં લાવવા એટલે દૂઝણાં ઢોરને છોડી મૂકવા જેવું, શું સરકાર થશે તૈયાર?

પોલીસ તપાસ હાથ ધરી

મૃતદેહોને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. જ્યારે સમગ્ર ઘટના અંગે પોલીસને જાણ થતાં પોલીસ આ મુદ્દે તપાસ હાથ ધરી છે.

લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ

સંકળાયેલા મુદ્દાઓ

Electrocution Death Amreli News Amreli Electrocution Death
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ