કરુણાંતિકા / બોલી લગાવ્યા બાદ વેપારીએ ખેડૂત પાસેથી ન લીધો પાક, કરી આત્મહત્યા, આઘાતમાં ભાઈનું પણ મોત

amravati farmer suicide buyer refuses to pick yield brother dies

દેશભરમાં અત્યારે ખેડૂતોને લઈને ચર્ચા કરવામાં આવી રહી છે અને દરેક પાર્ટીઓ દ્વારા દાવાઓ કરવામાં આવે છે કે તે ખેડૂતો માટે સારું કામ કરી રહ્યા છે ત્યારે મહારાષ્ટ્રમાંથી એવી ઘટના સામે આવી છે કે જે બાદ દેશની આઝાદીના આટલા વર્ષ બાદ પણ ખેડૂતની પરિસ્થિતિ અંગે સવાલો ઉભા થયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ