Viral / એશ્વર્યા-આરાધ્યા હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થતાં બિગ-બી થયા ભાવુક, કહ્યું- હું રોકી ન શક્યો આંસુ...

Amitabh Bachchan Pens An Emotional Note As Aishwarya And Aaradhya Get Discharge From Hospital

મુંબઈના નાણાવટી હોસ્પિટલમાં કોરોના વાયરસનો ઈલાજ કરાવી રહેલાં સદીના મહાનાયક અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર અવારનવાર તેમના ફેન્સથી તેમની જાણકારી આપતા રહે છે. આ દરમિયાન એશ્વર્યા અને આરાધ્યા કોરોના મુક્ત થઈને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થતાં બિગ-બી ઈમોશનલ થઈ ગયા હતા.

બ્રેકિંગ ન્યૂઝ