ભાજપના અમિત શાહે ગૃહ મંત્રાલયનું પદભાર સંભાળતા જ તેઓ એક્શન મોડમાં આવી ગયા છે. સૂત્રો અનુસાર ગૃહમંત્રી અમિત શાહ જમ્મુ-કશ્મીરમાં પુનઃસીમાંકન આયોગનાં ગઠન પર વિચાર કરી રહ્યાં છે. અહીં અંતિમ વખતે 1995માં પુનઃસીમાંકન કરવામાં આવ્યું હતું. આવામાં જો ગુજરાતની જેમ જમ્મુ કાશ્મીરમાં અમિત શાહ કઈ સ્ટ્રેટજી અપનાવીને કાશ્મીરનું વર્ચસ્વ ઓછું કરી શકે તેના પર ખાસ વિશ્લેષણ VTV Editor ઈસુદાન ગઢવી સાથે...