મિઝોરમ / અમિત શાહે કહ્યું પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ રાજ્યમાં 23 હજાર લોકોને LPG કનેક્શન મળ્યું

Amit Shah to visit Mizoram to build consensus on Citizenship

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મિઝોરમની મુલાકાતે પહોંચ્યાં હતા. મિઝોરમ ખાતે સભાને સંબોધન કરતાં અમિત શાહે કહ્યું કે પ્રધાનમંત્રી ઉજ્જવલ યોજના હેઠળ મિઝોરમમાં 23 હજાર લોકોને LPG કનેકશન આપવામાં આવ્યાં છે. આ સાથે આઇજોલને 2021 સુધીમાં બ્રોડગેજ રેલવે લાઇન સાથે જોડી દેવામાં આવશે તેમ અમિત શાહે જણાવ્યું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ