કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મિઝોરમની મુલાકાતે પહોંચ્યાં હતા. મિઝોરમ ખાતે સભાને સંબોધન કરતાં અમિત શાહે કહ્યું કે પ્રધાનમંત્રી ઉજ્જવલ યોજના હેઠળ મિઝોરમમાં 23 હજાર લોકોને LPG કનેકશન આપવામાં આવ્યાં છે. આ સાથે આઇજોલને 2021 સુધીમાં બ્રોડગેજ રેલવે લાઇન સાથે જોડી દેવામાં આવશે તેમ અમિત શાહે જણાવ્યું છે.
મિઝોરમમાં 23 હજાર લોકોને LPG કનેકશન
2021 સુધીમાં આઇલોજને બ્રોડગેજ લાઇનથી જોડાશે
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મિઝોરમની રાજધાની આઇજોલ પહોંચ્યા હતા. જ્યાં તેમણે સભાને સંબોધન કરતાં કહ્યું કે 2021 સુધીમાં આઇજોલ સુધી રેલવે લાઇન શરૂ કરી દેવામાં આવશે. અમિત શાહે અહીં નોર્થ ઇસ્ટ હેન્ડલૂમ અને હસ્તશિલ્પ પ્રદર્શનીનું ઉદ્ધાટન કર્યું હતું.
અમિત શાહે કહ્યું કે ભાજપની NDA સરકાર મિઝોરમમાં UPA સરખામણીમાં બે ગણી વિકાસ પરિયોજનાઓ કરી છે. અમિત શાહ મિઝોરમની રાજધાની આઇજોલમાં પૂર્વોત્તર પરિષદ તરફથી આયોજિત પૂર્વોત્તર હથકરધા તેમજ હસ્તશિલ્પ પ્રદર્શનીના ઉદ્ધાટનમાં સંબોધન કર્યું હતું.
Union Home Minister Amit Shah in Aizawl, Mizoram: Under the Pradhan Mantri Ujjwala Yojana, 23,000 people in Mizoram have been given LPG connections. #Mizoramhttps://t.co/eRAkfyMRYG