અતિવૃષ્ટિ / મહારાષ્ટ્રમાં જળપ્રલય, 44 લોકોનાં મોત : ગૃહમંત્રી અમિત શાહે CM ઠાકરે સાથે કરી વાત

amit shah spoken to cm uddhav thackeray

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું કે મહારાષ્ટ્ર અને રાયગઢમાં વધુ વરસાદ અને ભૂસ્ખલનને કારણે જે લોકોના મોત થયા તે ઘણું જ દુખદ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ