જમ્મુ-કશ્મીર / ભાગલાવાદીઓ હવે થશે બેનકાબ! ગૃહ મંત્રાલયની યોજનાથી કાશ્મીરનો મોટો વર્ગ થશે પ્રભાવિત

Amit Shah said separatists shut school of kashmir valley and send their kids foreign

જમ્મૂ-કાશ્મીરમાં દરરોજ કોઈને કોઈ ખૂણે પથ્થરબાજીએ સામાન્ય પરંતુ દેશહિત માટે અસાન્ય વાત બની ગઈ છે. આ માટે કાશ્મીર (Kashmir) નાં અલગતાવાદીનેતાઓ જ જવાબદાર છે. આ અલગતાવાદી નેતાઓ જ કાશ્મીરના યુવાનોમાં નફરતનું ઝેર ભરી રહ્યાં છે. અલગતાવાદીઓની ઉશ્કેરણીના કારણે જ સ્થાનિક નેતાઓ રોજરોજ સડકો પર ઊતરે છે. સુરક્ષાદળો પર પથ્થરમારો કરે છે અને દેશવિરોધી સૂત્રો પોકારે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ