ચૂંટણી પ્રચાર / યુપીમા પહેલા લોકો દીકરીઓને સ્કૂલ- કોલેજ મોકલતા ડરતા હતા અને આજે... કાસગંજમાં અમિત શાહનું મોટું નિવેદન

amit shah reaches kasganaj join jan ashirwad yatra attacks on akhilesh yadav

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કાસગંજમાં ભાજપની 'જન વિશ્વાસ યાત્રા' રેલીમાં ભાગ લીધો હતો આ પ્રસંગે અમિત શાહે અખિલેશ અને માયાવતી પર પ્રહારો કર્યા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ