ચૂંટણી / NDAની ડિનર બેઠક બાદ PM મોદીને લઇને રાજનાથસિંહનું આવ્યું નિવેદન

Amit shah, PM Narendra Modi, Rajnath Singh, NDA leaders dinner, bjp

23 મેના રોજ લોકસભા ચૂંટણીના પરિણામો આવવાના છે અને આ પહેલા મંગળવારે ભાજપના NDAના પક્ષોના નેતાઓ માટે દિલ્હીમાં ડિનરનું આયોજન કર્યું. આ દરમિયાન એક પ્રસ્તાવ પાસ કરીને પીએમ મોદીના નેતૃત્વ પર સૌએ ભરોસો વ્યક્ત કર્યો.

બ્રેકિંગ ન્યૂઝ