શપથગ્રહણ / અમિત શાહ મંત્રીમંડળમાં સામેલ થશે કે નહીં? જીતુ વાઘાણીએ ટ્વીટ કરીને આપ્યા સંકેત

Amit Shah modi cabinet Jitu Vaghani tweet bjp

નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રીના અને નેતાઓ આજે મંત્રી પદના શપથ લેશે. શપથગ્રહણ કાર્યક્રમમાં ગુજરાતના દિગ્ગજ નેતાઓ પણ હાજરી આપશે. ત્યારે લોકસભાની ચૂંટણીમાં ભાજપને ભવ્ય જીત અપાવનાર અમિત શાહ મોદીના મંત્રી મંડળમાં સામેલ થશે તેવા સંકેત ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ આપ્યા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ