J&K / 15 ઓગસ્ટે શ્રીનગરના લાલ ચોકમાં અમિત શાહ લહેરાવશે ત્રિરંગો ?

Amit Shah may unfurl national flag from Srinagar's Lal Chowk

ભારત આઝાદ થયા જમ્મૂ કશ્મીરમાં કલમ 370 હટાવીને ઐતિહાસિક કામ કર્યું છે. ત્યારે મોદી સરકાર વધુ એક ઉત્તમ પ્રયાસ કરી રહી છે. અમિત શાહ 15 મી ઓગસ્ટે 73મા સ્વતંત્ર પર્વની ઉજવણી જમ્મૂ કશ્મીરમાં કરશે તેવી શક્યતા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ