રાજકારણ / જેને ડરવું હોય એ ડરે, અમે કોઈ મજલિસથી નથી ડરતાં : ઓવૈસીનાં ગઢમાં અમિત શાહની ગર્જના

Amit Shah made a big statement in Telangana

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહે આજે તેલંગાણામાં મોટું નિવેદન આપ્યું છે. જેમા તેમણે કહ્યું કે કોંગ્રેસ હવે સમાપ્ત થવાને આરે છે જેથી ટીઆરએસ પાસે હવે કોઈ વિકલ્પ નથી. સાથેજ તેમણે કહ્યું કે અમે કોઈ મજલિસથી પણ નથી ડરતા

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ