પલટવાર / જો આ વાત PM સુધી પહોંચી હોત તો મહારાષ્ટ્રમાં આવું ન થયું હોત: સંજય રાઉત

Amit Shah kept Modi in the dark Sanjay Raut counter attack over 5050 agreement

મહારાષ્ટ્રમાં સરકાર ગઠનને લઇને ચાલી રહેલા ધમાસાણ વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે આપેલા નિવેદન પર શિવસેનાના નેતા સંજય રાઉતે પલટવાર કર્યો છે. સંજય રાઉતે કહ્યું છેકે શિવસેના સાથે બંધ બારણે યોજાયેલી બેઠકમાં જે નિર્ણય લેવામાં આવ્યો હતો તેને ભાજપ જાહેર કરે.

બ્રેકિંગ ન્યૂઝ