નિવેદન / અમિત શાહનો MPના CMને ટોણો- કમલનાથજી જોરથી બોલવાની આ ઉંમર નથી, જોજો ક્યાંક...

amit shah jibe on madhya pradesh cm kamal nath

જબલપુરમાં એક જાહેર સભાને સંબોધતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, 'ભાજપ સીએએ પર જન જાગૃતિ અભિયાન ચલાવી રહ્યું છે. ભાજપ આ જન જાગરણ અભિયાન એટલે ચલાવી રહ્યું છે કારણ કે કોંગ્રેસ પાર્ટી, કેજરીવાલ, મમતા બેનર્જી, સામ્યવાદીઓ બધા એકઠા થઈ રહ્યા છે અને દેશને ગેરમાર્ગે દોરી રહ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ