નવી દિલ્હી / અમિત શાહ બોલ્યાં: હવે કાશ્મીરમાં 1 ઇંચ કરફ્યુ નથી અને અબ્દુલ્લા અને મુફ્તીને મારે નથી છોડવાના એ તો...

amit shah interview jammu kashmir no curfew

ગૃહ મંત્રી અમિત શાહએ દાવો કર્યો છે કે જમ્મૂ અને કાશ્મીરમાં હવે એક ઇંચ જમીન પર પણ કર્ફ્યૂ નથી. જ્યારે આ કેન્દ્ર શાસિત ક્ષેત્ર (UT) ના ત્રણ મોટા નેતાઓ (નેશનલ કોન્ફરન્સ ચીફ ફારૂખ અબ્દુલ્લા, તેના દિકરા અને પૂર્વ CM ઓમર અબ્દુલ્લા અને PDP અધ્યક્ષ મહેબૂબા મુફ્તી) ને છોડવાને લઇને કહ્યું કે તેમને મારે છોડવાના નથી. આ કામ ત્યાં પ્રશાસનનું છે. જ્યારે તેઓને લાગશે કે સ્થિતિ સારી છે તો ત્રણેયને છોડી દેવામાં આવશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ