ગાંધીનગર / નકારાત્મક વાત કરનાર લોકો જ બેરોજગારીની વાત કરે છે, અમિત શાહના કોંગ્રેસ પર પ્રહાર

amit shah inaugurat iis in gandhinagar

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસ ગુજરાતની મુલાકાતે છે. ત્યારે આજે બીજા દિવસે તેમણે સ્કીલ ડેવલોપમેન્ટ કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમ દરમિયાન અમિત શાહે બેરોજગારી મુદ્દે નિવેદન આપ્યું હતું. જેમાં તેમણે કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા. 

બ્રેકિંગ ન્યૂઝ