નિવેદન / 'કાશ્મીર પર સાચો ઇતિહાસ લખવામાં આવે, અત્યાર સુધી ભૂલોને ઢાંકવામાં આવી'

amit shah in rss programme says nobody tells truth on kashmir

કેન્દ્રીય ગૃહમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે કહ્યું કે આઝાદી વખતે 630 રજવાડાઓને એક કરવામાં કોઇ સમસ્યા આવી નહી પરંતુ જમ્મૂ કાશ્મીરને એક કરવા માટે 5 ઓગસ્ટ 2019 સુધી રાહ જોવી પડી પરંતુ હવે સમય આવી ગયો દેશનો સાચો ઇતિહાસ લખવામાં આવે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ