શરુઆત / જમ્મુ- કાશ્મીરના 122 કેદિઓને ગૃહ મંત્રી અમિત શાહે ઈદ પર આપી એવી ભેટ કે...

amit shah gesture on eve of eid 122 prisoners from jammu and kashmir call on their home

દેશના જુદા જુદા રાજ્યોની જેલોમાં બંધ રહેલા જમ્મુ-કાશ્મીરના 120 થી વધુ કેદીઓને ઈદના દિવસે ઘરે ફોન કરવાની છૂટ આપવામાં આવી હતી. ગૃહ મંત્રી અમિત શાહના કહેવાથી આમ કરવામાં આવ્યુ હતુ. ગૃહમંત્રીએ હાલમાં જ વિવિધ જેલોમાં રહેલા કાશ્મીરીઓની યાદી તૈયાર કરવા સૂચનાઓ આપી હતી. આ માહિતી સરકારી અધિકારીએ આપી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ