રાજનિતી / બની શકે કોઈ નિર્ણય ખોટો હોય, પરંતુ નિયત ખોટી ન હતી : અમિત શાહ

 Amit Shah FICCI says We may have made wrong decisions but our intentions was never wrong

ગૃહમંત્રીએ કહ્યું કે જ્યારે મોદી સરકારે સત્તા સંભાળી ત્યારે લોકશાહીમાંથી લોકોનો વિશ્વાસ ઉઠવા લાગ્યો હતો.પરંતુ PM મોદીએ આપણી લોકતાંત્રિક વ્યવસ્થામાં લોકોનો વિશ્વાસ મજબૂત કર્યો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ