ચૂંટણી પ્રચાર / ઝારખંડમાં અમિત શાહે રામમંદિર વિવાદ મુદ્દે કોંગ્રેસ વિશે આપ્યું મોટું નિવેદન કહ્યું...

amit shah criticized congress over ram mandir issue at latehar election rally

ઝારખંડમાં એકવાર ફરીથી સત્તામાં BJPની વાપસી માટે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કમર કસી છે. અને ચૂંટણી પ્રચારનો શંખનાદ કર્યો છે. ઝારખંડના લાતેહારમાં શાહે રામ મંદિરનો ઉલ્લેખ કરી કોંગ્રેસને ઘેરવાનો પ્રયાસ કર્યો. અમિત શાહે કહ્યું કે કોંગ્રેસે અયોધ્યા મામલામાં અડચણો પેદા કરી.

બ્રેકિંગ ન્યૂઝ