સંબોધન / કોંગ્રેસ સરકારે આતંકવાદ વિરુદ્ધ નહોતી કરી કાર્યવાહી, PM મોદીએ સુરક્ષિત કર્યો દેશ : અમિત શાહ

amit shah attacks congress over inaction against terrorism

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આતંકવાદ વિરુદ્ધ નરમ રહેવાનો આરોપ લગાવતા કોંગ્રેસને ઘેરી છે. એમણે કહ્યું કે કોંગ્રેસ સરકારે પોતાના કાર્યકાળ દરમિયાન આતંકવાદ વિરુદ્ધ કોઇ કાર્યવાહી ન કરી. એમણે ભાર પૂર્વક કહ્યું કે પીએમ નરેન્દ્ર મોદીએ આતંકવાદ વિરુદ્ધ સર્જિકલ સ્ટ્રાઇક અને બાલાકોટ એયર સ્ટ્રાઇક કરીને દેશને સુરક્ષિત બનાવ્યો. 

બ્રેકિંગ ન્યૂઝ