દેશન કોરોના વાયરસ સામે લડી રહ્યો છે. ત્યારે અર્થવ્યવસ્થાને પણ ફટકો પડ્યો છે. જેને પગલે દેશ આર્થિક સંકળામણમાંથી પણ પસાર થઈ રહ્યો છે. ત્યારે આજે પીએમ મોદી કરશે મન કી બાત કરવા જઈ રહ્યા છે. પીએમ મોદી કોરોના વાયરસને લઈને તથા લોકોની સંયમતાને લઈને વાત કરી શકે તેમ છે.
કોરોના સંકટ વચ્ચે PM મોદી કરશે મન કી બાત
મન કી બાતમાં કોરોના મુદ્દે કરી શકે છે વાત
કોરોના મુદ્દે PM મોદી 2 વખત કરી ચૂક્યા છે રાષ્ટ્રજોગ સંબોધન
PM મોદી 2 વખત રાષ્ટ્રજોગ સંબોધન કરી ચૂક્યા છે
PM મોદી આજે મન કી બાત કરવા જઈ રહ્યા છે. કોરોના સંકટ વચ્ચે PM મોદી મન કી બાત કરવા જઈ રહ્યા છે. ત્યારે દેશવાસીઓની નજર તેઓ શું વાત કરશે તેના પર છે. ઉલ્લેખનીય છે કે મન કી બાતમાં કોરોના મુદ્દે તેઓ વાત કરી શકે છે. કોરોના મુદ્દે PM મોદી 2 વખત રાષ્ટ્રજોગ સંબોધન કરી ચૂક્યા છે.
Prime Minister Narendra Modi will address the nation through his radio programme '#MannKiBaat', at 11 AM today. The episode will be focused on the situation prevailing due to #COVID19. (File pic) pic.twitter.com/IULbJgTvN1
ભારતમાં કુલ 1003 દર્દીઓ કોરોનાથી સંક્રમિત થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ 186 દર્દીઓ જોવા મળ્યા છે. સાથે જ દિલ્હીમાં 49, ઉત્તરપ્રદેશમાં 61 દર્દી,
કેરળમાં કોરોનાના 182 કેસ, મહારાષ્ટ્રમાં 30 નવા કેસ આવ્યા સામે આવ્યા છે. ગુજરાતમાં પણ કોરોનાના કેસ વધી રહ્યા છે. ગુજરાતમાં નવા 8 કેસ સાથે 55 કેસ પોઝિટિવ જોવા મળ્યા છે. અમદાવાદમાં 3 અને ગાંધીનગરમાં 2 કેસ વધ્યા છે. વડોદરા, સુરત અને મહેસાણામાં 1-1 કેસ સામે આવ્યા છે. કર્ણાટકમાં 76, તેલંગાણામાં 65, ગુજરાતમાં 55 કેસ, પુડુચેરીમાં 1, પંજાબમાં 38, રાજસ્થાનમાં 54, તમિલનાડુમાં 38 કેસ, ચંડીગઢમાં 8, જમ્મૂ-કશ્મીરમાં 28, લદ્દાખમાં 13, ઉત્તરાખંડમા 5, બિહારમાં 9, પશ્ચિમ બંગાળમાં 17, આંધ્ર પ્રદેશમાં 13, હરિયાણામા 33, મધ્યપ્રદેશમાં 33, હિમાચલ પ્રદેશમા 3, ઓડિશામા 3 કેસ નોંધાયા છે.