Coronavirus / કોરોના સંકટ વચ્ચે PM મોદી કરશે ‘મન કી બાત’, કરી શકે છે કોરોના વાયરસ મુદ્દે વાત

Amidst the Corona crisis, PM Modi will talk about the mind, can talk about the Corona virus issue

દેશન કોરોના વાયરસ સામે લડી રહ્યો છે. ત્યારે અર્થવ્યવસ્થાને પણ ફટકો પડ્યો છે. જેને પગલે દેશ આર્થિક સંકળામણમાંથી પણ પસાર થઈ રહ્યો છે. ત્યારે આજે પીએમ મોદી કરશે મન કી બાત કરવા જઈ રહ્યા છે. પીએમ મોદી કોરોના વાયરસને લઈને તથા લોકોની સંયમતાને લઈને વાત કરી શકે તેમ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ