સીમા વિવાદ / ચીન સાથે સરહદ પર તણાવ વચ્ચે ભારતનું 'શૌર્ય', 800 કિમી સુધી તબાહી મચાવી શકે છે

Amid tensions on the border with China, India's 'heroism' will be destroyed up to 800 km

ભારતે શનિવારે ઓડિશાના બાલાસોરથી શૌર્ય મિસાઇલના નવા સંસ્કરણ નું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હતું. આ ગ્રાઉન્ડ ટુ ગ્રાઉન્ડ બેલિસ્ટિક મિસાઇલ પરમાણુ ક્ષમતાથી સજ્જ છે. આ મિસાઇલ 800 કિલોમીટર દૂરના લક્ષ્યોને નષ્ટ કરી શકે છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ