નિવેદન / સુબ્રમણ્યમ સ્વામીએ ચીન મુદ્દે કહ્યું, ચીન સાથે વાતચીત કેમ? PM એ વિદેશ મંત્રીને રશિયાથી પાછા બોલાવવા જોઈએ, કેમ કે...

amid india china latest face off on lac subramanian swamy asks government to calloff negotiation

લદ્દાખમાં લાઈન ઓફ એક્ચ્યૂલ કન્ટ્રોલ પર પરિસ્થિત સતત તણાવપૂર્ણ થઈ રહી છે. વાતચીતના પ્રયત્નો છતાં પૂર્વ લદ્દાખના વિસ્તારમાં ચીની સેનાએ ભારતીય ચોકી તરફ ગોળીબાર કર્યો હતો. ભારતીય જવાનોએ તેનો જવાબ આપ્યો હતો. હવે એલએસી પર તણાવની વચ્ચે ભાજપના રાજ્યસભા સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું કે આપણે આસ્થિતિમાં ચીન સાથે વાતચીત કેમ કરી રહ્યા છીએ?

બ્રેકિંગ ન્યૂઝ