કોરોના કાળ / આ રીતે અલગ રહેશે 15મી ઓગસ્ટ, ફોટોગ્રાફર્સનો થશે કોરોના ટેસ્ટ, PMને સલામી આપનારા જવાનો ક્વોરેન્ટાઈન

amid covid 19 pandemic 15th august independence day celebration red fort pm narendra modi special guidelines

કોરોના વાયરસની મહામારીને કારણે આ સ્વતંત્રતા દિવસ સમારોહમાં ઘણું બધુ અલગ થઈ રહ્યું છે. લાલ કિલા પર થનારા 15મી ઓગસ્ટના કાર્યક્રમ માટેની તૈયારીઓ છેલ્લા તબક્કામાં છે. મળતી માહિતી મુજબ પ્રધાનમંત્રી લાલ કિલ્લા પર તિરંગો ફરકાવવા માટે સવારે લગભગ 7.21 વાગે આવશે. આ પહેલા ધ્વાજા રોહણની રસ્સીને હેન્ડલ કરનારી મહિલા અધિકારીનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો છે. લાલ કિલ્લા પર થનારા કાર્યક્રમમાં એ જ જવાનો રહેશે જેમના કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યા હોય અથવા તો કોરોનાને હરાવીને આવ્યા હોય.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ