હત્યા / અમેઠીમાં ભાજપના નેતા સુરેન્દ્રસિંહના મર્ડરમાં પોલીસે 3 આરોપીની કરી ધરપકડ

amethi three arrested in smriti iranis close associate surendra singh murder

અંતિમ સંસ્કારમાં સામેલ થવા માટે સ્મૃતિ ઇરાની દિલ્હીથી રવિવારે બપોરે અમેઠી પહોંચી હતી. સ્મૃતિએ સુરેન્દ્રના દુખી પરિવારને સાંત્વના આપવાની સાથે જ મૃતદેહને કંધો પણ આપ્યો હતો. સ્મૃતિએ કહ્યું હતું કે હત્યા કરનાર લોકોને છોડવામાં આવશે નહીં. હત્યા કરનાર અને કરાવનાર બંનેને કડક સજા મળશે.

બ્રેકિંગ ન્યૂઝ