અંતિમ સફર / અમદાવાદમાં શબવાહિનીની લાંબી પ્રતીક્ષા નહીં પડે કરવી

amc purchase new death body van ambulance

કોરોના મહામારીના સમયે અમદાવાદીઓને અંગત સગા-સંબંધીનાં અકાળે મૃત્યુના આઘાત વચ્ચે તેમના મૃતદેહને અંતિમ સફરે મોકલવા માટે જરૂરી મ્યુનિ. શબવાહિની પણ સમયસર મળતી નથી. શહેરમાં દરરોજના ૧૦૦થી ૧પ૦ મૃત્યુુ કોરોના તેમજ અન્ય કારણસર થતાં હોઇ સ્વર્ગસ્થની અંતિમવિધિ માટે મ્યુનિ. શબવાહિની માટે ડાઘુઓને રીતસરનું ટળવળવું પડે છે. જોકે આ બાબત તંત્ર મેળવવા શરમજનક હોઇ હવે રહી રહીને શબવાહિનીના કાફલામાં પાંચ નાની-મોટી શબવાહિની દિવાળી સુધીમાં ઉમેરાશે. જેના કારણે તેની લાંબી પ્રતીક્ષાનો સમય પ્રમાણમાં ઘટશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ