અગમચેતી / ફાયર NOC વગરની ૨૮૭ હોસ્પિટલ હવે નવા દર્દી દાખલ કરી શકશે નહીં

AMC on Fire safety for covid 19 hospital

તા. ૬ ઓગસ્ટે નવરંગપુરાની કોવિડ ડેઝિગ્નેટેડ ખાનગી શ્રેય હોસ્પિટલમાં અગ્નિકાંડથી આઠ દર્દી જીવતા બેડમાં ભડથું થઈ જતાં સમગ્ર રાજ્યમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. શ્રેય હોસ્પિટલના પડઘા છેક દિલ્હી સુધી પડ્યા હતા અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને મૃતકો માટે ઊંડા દુઃખની લાગણી દર્શાવી હતી. ત્યાર બાદ રાજકોટની કોવિડ ડેઝિગ્નેટેડ ખાનગી હોસ્પિટલમાં અગ્નિકાંડ સર્જાયો હતો. 

બ્રેકિંગ ન્યૂઝ