અમદાવાદ / આધેડના મોત બાદ રખડતા ઢોર મામલે મેયરનું મહત્વનું નિવેદન

AMC Mayor Important statement on animals

અમદાવાદ રખડાતા ઢોરના કારણે સ્થાનિકો પરેશાન થયા છે. 2 દિવસ પહેલા વિનોબાભાવે નગરમાં ઢોરે આધેડને ફંગોળતા આધેડનુ મોત થયુ હતું. આધેડના મોત બાદ AMC હરકતમાં આવ્યુ છે.

બ્રેકિંગ ન્યૂઝ