લૉકડાઉન 4.0 / અમદાવાદ મનપાએ લીધા 7 નિર્ણય, શહેરના આ વિસ્તારો કન્ટેનમેન્ટ ઝોનમાં નથી તેમ છતાં છૂટછાટ નહીં

AMC Commissioner 7 decisions for Ahmedabad containment zone

અમદાવાદમાં કોરોનાની ખરાબ પરિસ્થિતિને કારણે તેને બે ભાગમાં વહેંચી દેવામાં આવ્યું છે. અને આ માટે મનપાએ 7 નિર્ણયો લીધા છે જે અંગે મનપા કમિશનર રાજીવ ગુપ્તાએ પરિપત્ર બહાર પાડ્યો છે આ તમામ નિર્ણયો આજથી અમલી બની જશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ