કોરોના સંકટ / અમદાવાદના સિંધુભવન રોડ અને વસ્ત્રાપુર તળાવ નજીક AMCની કાર્યવાહી, ખાણીપીણી બજાર કરાવી બંધ

AMC action Sindhubhavan Road Vastrapur Lake Ahmedabad coronavirus

અમદાવાદમાં કોરોના સંક્રમણ ફરી વધતા AMC હરકતમાં આવ્યું છે. ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર શહેરમાં રાઉન્ડ પર નિકળ્યા. સોશિયલ ડિસ્ટંસિંગનો ભંગ થતા વસ્ત્રાપુર તળાવ નજીક ખાણીપીણી બજાર બંધ કરાવ્યું હતું. સિંધુ ભવન રોડ પર આવેલ દેવરાજ ફાર્મ, બિસ્મીલ્લા ફાસ્ટફૂડ, ધ પુટનીર અને SBR ફૂડ સિલ કરાયું હતું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ