બોલ મારી અંબે! / અંબાજી મંદિર દર્શનાર્થીઓ માટે ખુલ્લુ મુકાયું: દર્શને જવાના હોય તો જાણી લો સમય અને નિયમો

ambaji temple will open for devotees from today

કોરોના સંક્રમણ ઘટતા ગુજરાત ધીમે-ધીમે અનલૉક તરફ જઈ રહ્યું છે, 11 જૂનથી રાજ્ય સરકાર દ્વારા મોટાપાયે છૂટછાટ આપવામાં આવી છે. ત્યારે હવે આજથી અંબાજી મંદિર પણ ભક્તો માટે ખુલ્લું મુકાયું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ