નવરાત્રી / કોરોનાનું ગ્રહણઃ અંબાજી મંદિર નવરાત્રીના નવેય દિવસ ખુલ્લું રહેશે પરંતુ આ કાર્યક્રમ નહીં યોજાય

Ambaji temple chachar chok garba Navratri Gujarat

વિશ્વનું સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી આ ધામ એ લાખો માઇભક્તોનું આસ્થાનું કેન્દ્ર પણ ગણાતું હોય છે. આ ધામમાં દરેક તહેવાર ધામધૂમથી યોજાતા હોય છે. ત્યારે નવરાત્રી દરમિયાન પણ મા અંબેના ભક્તો હર્ષોલ્લાસ સાથે મા અંબાના ચાચરચોકમાં નવલા નોરતા દરમિયાન નવ દિવસ ગરબે રમી અને ધામધૂમથી નવરાત્રા ઉજવતા હોય છે. ત્યારે આ વખતે જાણે સમગ્ર તહેવારો પર કોરોનાનું ગ્રહણ લાગી ગયું હોય તેવું લાગી રહ્યું છે. આ વર્ષે મંદિર ખુલ્લું રહેશે પરંતુ...

બ્રેકિંગ ન્યૂઝ