શ્રદ્ધા / બોલ મારી અંબે..જય જય અંબે, આજથી અંબાજી મંદિરના દ્વાર ખુલ્યા, જાણીલો દર્શનનો સમય

ambaji mandir today open after corona lockdown

આજથી ભક્તો મા અંબાના ચરણોમાં નમાવી શકાશે શિશ. માઇ ભક્તો મા અંબાના દર્શન કરી શકે છે કારણ કે ભક્તો માટે આજથી અંબાજી મંદિરના દ્વાર ખુલ્લા મુકાયા છે.  કોરોના મહામારીને કારણે સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કરાયું હતું. જેને લઇ છેલ્લા 70 દિવસ કરતા વધુ સમયથી મંદિરના દ્વાર બંધ હતા. પરંતુ આજથી દર્શનાર્થી મા અંબાના દર્શનનો લ્હાવો લઇ શકશે.

બ્રેકિંગ ન્યૂઝ