દેહાવસાન / અંબાજીના ચુંદડીવાળા માતાજી ચરાડા ગામે દેવલોક પામ્યાં, વૈજ્ઞાનિકો પણ ઉકેલી નહોતા શક્યા તેમનો કોયડો

ambaji chunriwala mataji prahlad jani death

ગુજરાતના પવિત્ર યાત્રાધામ અંબાજીમાં ગુફામાં રહેતા ચુંદડીવાળા માતાજી દેવલોક પામ્યા છે. ચુંદડીવાળા માતાજી ઉર્ફે પ્રહલાદભાઈ જાની ચુંદડીવાળા માતાજી તરીકે ઓળખાતા હતા, અને તેમના પર અનેક સંશોધન થઈ ચૂક્યા છે.

બ્રેકિંગ ન્યૂઝ