દેહાવસાન / ચુંદડીવાળા માતાજી થયાં બ્રમ્હલીન, પાર્થિવ દેહને આ સ્થળે 2 દિવસ માટે ભક્તોના દર્શન માટે રખાશે

ambaji chunriwala Mataji her body will be laid to rest in Ambaji for two days for the

ગુજરાતના પવિત્ર યાત્રાધામ અંબાજીમાં ગુફામાં રહેતા અને અન્નજળ વગર જીવતાં ચુંદડીવાળા માતાજી ઉર્ફે પ્રહલાદભાઈ જાનીનું આજે દેહાવસાન થયું છે. ત્યારે હવે તેમનો પાર્થિવ દેહ ભક્તોના દર્શન માટે 2 દિવસ સુધી અંબાજીમાં રાખવામાં આવશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ