કોરોના સંકટ / કોરોનાના કારણે અંબાજીના ભાદરવી પૂનમના મેળાને લાગી શકે છે ગ્રહણ, સરકારે લીધો આ નિર્ણય!

Ambaji Bhadarvi Poonam fair gujarat govt coronavirus

હાલ દુનિયામાં કોરોનાનો કેર વધી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં પણ કોરોનાના વધતા કેસને લઇને શ્રાવણમાસમાં યોજાતા લોકમેળા આ વખતે રદ્દ થઇ શકે છે. તો રાજ્ય સરકાર અંબાજીમાં યોજાનાર ભાદરવી પૂનમના મેળાની નહીં આપે તેવી શક્યતાઓ વર્તાઇ રહી છે. એક પ્રકારે લોકો ભાદરવી પૂનમના મેળાને લઇને અસમંજસમાં છે ત્યારે રાજ્ય સરકાર આ અંગે મહત્વનો નિર્ણય લઇ શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ