અમરનાથ યાત્રા / આતંકી હુમલાની દહેશતના પગલે હાઈએલર્ટ, 350થી વધુ CRPFની કંપની કરાશે તૈનાત 

Amarnath Yatra  terrorist attacks High alert

અમરનાથ યાત્રા પર આતંકી હુમલાની દહેશતના પગલે હાઈ અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અમરનાથ યાત્રા પહેલી જુલાઈના રોજ શરૂ થવા જઈ રહી છે. ત્યારે સુરક્ષાને ધ્યાનમાં રાખીને પુરતી વ્યવસ્થા પણ કરી દેવામાં આવી છે. બીજી તરફ, જમ્મૂ-કશ્મીરમાં સુરક્ષાબળ સતત આતંકીઓનો ખાતમો બોલાવી રહ્યું છે. ત્યારે આતંકીઓ ઉશ્કેરાઈને કોઈ આતંકી ઘટનાને અંજામ આપી શકે છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ