સુરક્ષા / અમરનાથ યાત્રા સુરક્ષાદળો અને સરકાર માટે મોટો પડકાર કેમ બનતી જાય છે?

amarnath yatra security jammu kashmir modi government home minister amit shah

પવિત્ર અમરનાથ યાત્રા એક જુલાઈથી શરૂ થઈ ગઈ છે. 1 જુલાઇથી લઇને 15 ઓગસ્ટ સુધી આ યાત્રા ચાલશે. આ યાત્રાની સુરક્ષા માટે જમ્મુ-કાશ્મીર સરકાર, સુરક્ષાદળો અને કેન્દ્રિય ગૃહ મંત્રાલયે સઘન બંદોબસ્ત ગોઠવ્યો છે. કાશ્મીર ઘાટીમાં આતંકવાદીઓના સફાયા માટે ચલાવવામાં આવી રહેલા 'ઑપરેશન ઑલઆઉટ' ના કારણે આ વખતે અમરનાથ યાત્રાને લઈને સુરક્ષા એજન્સીઓ ખુબ સતર્ક બની છે.

બ્રેકિંગ ન્યૂઝ