નિર્ણય / કોરોના વાયરસના વધતા સંક્રમણને કારણે ચાલુ વર્ષે નહીં યોજાય અમરનાથ યાત્રા

amarnath yatra 2020 cancelled due to corona

હિન્દુઓના સૌથી પવિત્ર સ્થળ અમરનાથ યાત્રાને લઈ સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. કોરોના મહામારીને કારણે આ વર્ષે બાબા બર્ફાનીના દર્શન નહીં કરી શકાય. દેશના લાખો ભક્તો પવિત્ર અમરનાથ ગુફા સુધી નહીં પહોંચી શકે. 

બ્રેકિંગ ન્યૂઝ