અમરનાથ યાત્રા / સુરક્ષાની વચ્ચે શ્રધ્ધાળુઓનો પહેલો જથ્થો જમ્મૂથી રવાના

Amarnath Yatra 1st batch of pilgrims flagged off from Jammu base

જમ્મૂ-કાશ્મીરમાં પવિત્ર અમરનાથ યાત્રાનો આજથી પ્રારંભ થઇ ગયો છે. અમરનાથ યાત્રા 1લી જૂલાઇથી 15 ઓગસ્ટ સુધી ચાલશે. આ યાત્રાની સુરક્ષા માટે જમ્મૂ-કાશ્મીર સરકાર, સુરક્ષાબળ અને કેન્દ્રીય ગૃહ મંત્રાલય વ્યવસ્થા સઘન કરી છે.

બ્રેકિંગ ન્યૂઝ