બાબા બર્ફાની / 2 વર્ષ બાદ ખુલ્યું બાબા અમરનાથનું મંદિર, 11 એપ્રિલથી શરૂ થશે રજિસ્ટ્રેશન, જાણી લો યાત્રા અંગેની તમામ માહિતી

Amarnath yatra 11 april registration details

કોરોના મહામારીને કારણે 2 વર્ષથી બંધ અમરનાથ યાત્રા 30 જૂનથી શરૂ થઇ રહી છે. તો અમરનાથ યાત્રાનું 11 એપ્રિલે રજીસ્ટ્રેશન શરૂ થઇ જશે. ત્યારે અમરનાથ યાત્રા અંગેની તમામ માહિતી જાણી લો...

બ્રેકિંગ ન્યૂઝ