જમ્મુ કાશ્મીર / અમરનાથ ગુફાની પાસે કેમ ફાટ્યું વાદળ ? પહાડો પર આવી દુર્ઘટના થવાનું જાણો કારણ

amarnath cave cloudburst occurs causes mountains

પવિત્ર અમરનાથ ગુફાની નજીક શુક્રવારે સાંજે વાદળ ફાટવાથી મોટી દુર્ઘટના બની છે. અત્યાર સુધીમાં 12 શ્રદ્ધાળુઓના મૃત્યુ થઇ ચૂક્યા છે. મૃત્યુઆંક વધવાની શક્યતા દર્શાવાઈ રહી છે. 

બ્રેકિંગ ન્યૂઝ