PM Modi said that Hyderabad is Bhagyanagar which is a significance for all of us. Sardar Patel kept the foundation of a unified India and now it's BJP's responsibility to carry it further: BJP leader Ravi Shankar Prasad in Hyderabad pic.twitter.com/3oO9vvSd62
સરદાર પટેલે અખંડ ભારતનો પાયો નાખ્યો અને તેને આગળ વધારવાની ભાજપની જવાબદારી
કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું કે પીએમ મોદીએ એવું કહ્યું કે હૈદરાબાદ એ ભાગ્યનગર છે જે આપણા બધા માટે મહત્વનું છે. સરદાર પટેલે અખંડ ભારતનો પાયો નાખ્યો અને હવે તેને આગળ ધપાવવાની જવાબદારી ભાજપની છે.
PM Modi noted rapid expansion of BJP over the years in the country (during BJP's National Executive Committee meeting in Hyderabad)... He very proudly conveyed his profound appreciation of courage of all party workers in states like Telangana, WB, Kerala: BJP leader Ravi S Prasad pic.twitter.com/1m8frxaI3g
સમાજના તમામ વર્ગો સુધી પહોંચો અને તેમને મદદ કરો
પીએમ મોદીએ કારોબારીમાં એવું પણ કહ્યું હતું કે સમાજમાં હજુ પણ ઘણા પછાત અને નબળા વર્ગો છે. આપણે ફક્ત હિંદુઓ સુધી સીમિત ન રહેવું જોઈએ. આપણે સમાજના તમામ વર્ગો સુધી પહોંચવું જોઈએ અને તેમને માટે કામ કરવું જોઈએ.
Parties which ruled India for long are in terminal decline now; we should not mock them but learn from their mistakes: PM Modi at BJP meet
ભારત પર લાંબો સમય સુધી રાજ કરનાર પાર્ટીનો અસ્ત, આપણે તેમની ભૂલોમાંથી શીખવું જોઈએ
પીએમ મોદીએ કહ્યું કે જે પક્ષોએ લાંબા સમય સુધી ભારત પર શાસન કર્યું હતું, તેઓ હવે ધરમૂળથી ઘટી રહ્યા છે. આપણે તેમની મજાક ન ઉડાવવી જોઈએ પણ તેમની ભૂલોમાંથી શીખવું જોઈએ. પીએમ મોદીએ વિવિધ પક્ષો વિશે વાત કરી હતી જે તેમના અસ્તિત્વ માટે લડી રહ્યા છે અને ન તો આપણે તેમના પર હસવું જોઈએ કે ન તો તેમની મજાક ઉડાવવી જોઈએ. તેના બદલે, આપણે તેમની પાસેથી શીખવું જોઈએ અને તેઓએ કરેલા આવા કૃત્યો કરવાથી બચવું જોઈએ.
તુષ્ટિકરણ ખતમ કરવું અમારુ લક્ષ્ય
પીએમ મોદીએ રાષ્ટ્રીય કારોબારીમાં એવું પણ કહ્યું કે તુષ્ટિકરણને ખતમ કરવું આપણું લક્ષ્ય છે, આપણે તેને બદલે તુપ્તિકરણ કરવાનું છે.