પ્રહાર / અલ્પેશ ઠાકોરના દાવાથી ગુજરાતના રાજકારણમાં ખળભળાટ, કોંગ્રેસ માટે પડતા પર પાટું

Alpesh-Thakor-Claim-Bustle-politics-Congress-Strike

રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા છે અને કોંગ્રેસને મળેલી હારની જવાબદાર કોંગ્રેસના નેતૃત્વને ઠેરવી. અલ્પેશ ઠાકોરે કહ્યું કે, કોંગ્રસેમાં નેતૃત્વનો અભાવ છે, સાથો સાથ કોંગ્રેસમાં ઈમાનદારીનો પણ અભાવ છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ