ભ્રષ્ટાચાર / દિલ્હીમાં મોટા કૌભાંડની આશંકા : ગૃહમંત્રી અમિત શાહે આપ્યા એવા આદેશ કે કેજરીવાલ સરકારની મુશ્કેલી વધશે

Allegations of corruption leveled against Kejriwal government

દિલ્હીમાં કેજરીવાલ સરકારે 1000 બસની ખરીદી કરી હતી. જે મામલે તેમની પર ભ્રષ્ટાચાર આરોપ લાગ્યા હતા. જેથી હવે આ મામલે કેન્દ્રીય ગૃહમંત્રાલયે CBI તપાસના આદેશ આપ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ